Monday, December 14, 2009


"મીડિયા જગતના મહાનાયક: શ્રી પ્રભાસ જોશીની યાદમાં બે શબ્દો"




દેલ્હી, મુંબઈ, ચંડીગઢ, અમદાવાદ વગેરે મહાનગરોમાં હિન્દી અને અંગ્રેજી બંને ભાષાઓમાં સફળતાપૂર્વક પત્રકારત્વ કરનાર શ્રી પ્રભાષ જોશીની યાદમાં આજે આખું મીડિયા જગત ડૂબી ગયું છે ત્યારે મીડિયા સાથે સંકળાયેલા દરેક મહાનુભાવોની કટારમાં હું પણ ઉભો છું.

વર્ષ ૧૯૯૧ માં શ્રી રાજેન્દ્ર માથુરના અવસાનના અંદાજે ૧૭ વર્ષ બાદ મીડિયા જગતના મહાનાયક એવા શ્રી પ્રભાસ જોશીની થયેલ અચાનક વિદાય પત્રકારત્વ સાથે સંકળાયેલા તેમજ તેમને ઓળખનાર દરેક વ્યક્તિને માટે એક દુ:ખદ બાબત ગણી સકાય

શ્રી પ્રભાષ જોશીનું પત્રકારત્વમાં યોગદાન મારા જેવા અનેક લોકો માટે આશીર્વાદના પુષ્પો સમાન બની રહેશે. પ્રભાશ્જીની ભાષા શૈલી, તેમનો અવાજ, તેમજ બોલવાની પધ્ધતિ, ક્રીચ્કેત તેમજ અન્ય રમતો વિશેની તેમની વિચાર્શ્રની, રાજકારણ વિશેના દ્રઢ મનોબળ ધરાવતા તેમના લાખનો, હિન્દી ભાષા માટેનું તેમનું સાહસ બળ, સમાચાર પત્રોનું સંપાદન કાર્ય અને આવીતો અનેક બાબતો છે જે શ્રી પ્રભાસ જોશીને યાદ કરવા માટે દરેકને મજબુર કરે છે.

રમતને ફક્ત મનોરંજન કે શારીરિક વ્યાયામ પ્રભાશ્જી નહોતા માનતા, તેઓ કહેતા કે રમત એ મનુષ્યનું ચરિત્ર બનાવે છે, ચરિત્રને વ્યક્ત અને પ્રકટ પણ કરે છે.

Friday, December 11, 2009

"માનવ અધિકાર"


આપને સૌ કોઈ મોંઘવારીની ઘંટીમાં પીસી રહ્યા છીએ, અને એક અજમ્પા ભરી દશામાં જીવી રહ્યા છીએ. રોજ રોજ બટાકા ડુંગળીથી માંડી ઘઉં, બાજરી, ચોખા ડાળ ને ખંડના ભાવ કુદકે ને ફૂદ્કે વધી રહ્યા છે. અનાજના સંઘ્રાખોરો, કોલ્ડસ્ટોરેજના માલિકો, ટુકમાં ગરીબ વધારે ગરીબ થતો જાય છે અને અમીર વધારે અમીર તો પછી આ માનવ અધિકારને શું કરવો છે?

"જાગો અને પોતાનો અધિકાર માંગો"

"હજુ સ્વાઈન ફ્લુ જીવિત છે"


"હજુ સ્વાઈન ફ્લુ જીવિત છે"


સ્વાઈન ફ્લુને કારણે રાજ્ય દેશ અને સંપૂર્ણ વિશ્વ માં અનેક લોકોના મૃત્યુ થયા છે, જો તેને રોકવામાં નહિ આવે તો એ પ્રક્રિયા ચાલુજ રહેશે. આ ભયાનક બીમારી  ને રોકવા માટે જરૂર છે તો માત્ર લોક જાગૃતિની લોક જાગૃતિ લાવવા માટે સમૂહ માધ્યમો ખુબજ અગત્યનો ભાગ ભજવે છે, આ ઉપરાંત દેશના દરેક નાગરિકે આ રોગથી બચવા માટે તેને સમજવો પડશે અને તેનાથી  બચવા માટે  નિયમિત યોગ પ્રાણાયામ કરવો પડશે.

"સારા માણસો રાજકારણ થી દુર કેમ?"


"સારા માણસો રાજકારણ થી દુર કેમ?"


દેશનો સારો માણસ રાજકારણ થી દુર રહેવાની જૂની ટેવનો શિકાર છે. એ રાજકારણ થી દુરાજ રહે છે, પણ એની પાચળ આપનો આખો ભૂતકાળ છે. સારા માણસો રાજનીતિ સાથે કોઈ સંબંધ ના હોવો જોઈએ એવી લોકો ની માન્યતા રહેલી હોય છે. બત્રાંડ રસેલે કહ્યું છે કે સૌથી વધારે નુકશાન સારો માનાસ્જ પહોચાડે છે, સસરા માણસો નુકશાન એ રીતે પહોચાડે છે કે તે ખરાબ માણસો માટે માર્ગ ખુલ્લો કરી દે છે, રાજકારણ માં જો ખરાબ માણસો હશે તો જીવનના બધા ક્ષેત્રમાં ખરાબ માન્સોજ સફળ થવા લાગશે અને લોકોના જીવનનો વિકાસ અટકી જશે. આજે રાજકારણ માં સારા માણસોની જરૂ છે, કેમકે નેતા આપની વચ્ચે ઉભો રહી ને ઉદાહરણ રૂપ બની રહે છે, અને લોકો એનું અનુકરણ કરવા લાગે છે, સારા માણસ માં મોટી ખૂબી એ હોય છે કે તે સાત્તા ની ખુરસી પર ચીપ્કાયેલા નથી રહેતો, સારો માણસ હોદ્દા થી નહિ પરંતુ તેના સારા કર્મો થી ઉચ્ચ આસને બિરાજે છે.

"सभी कष्टो का कारण है मोह"


"सभी कष्टो का कारण है मोह"
लोग मोह के नशे में इतने लिप्त है किन इश्वर को भूल जाते है जिसे पत्थर में उकेर के पूजते है लेकिन अपने अन्दर महसूस कर भी नहीं चाहते है और इस जीवन को आनंद से गुजारने के बजाय मन की मोह माया में पद कर दुःख ही दुःख में किसी तरह जीते चले जाते है | न हमें अपने आपका पता है न हमारे जीवन का फिर हमारे आने और जाने का क्या मतलब है | फिर दुःख कैसा | एक स्वामीजी कहते है की मोह के नशे में पड़े अर्जुनको कृष्ण की बाते समाज में नहीं आती थी तो उन्होंने सख्ती से समजाते हुए कहा की तुम इसे लोगो के लिए रो रहे हो जो पहले से ही मरे हुए है | जो लोग मन और इद्रियों से प्राप्त दुःख या दुःख से प्रभावित नहीं होता वोही सुखी होता है | और इसके लिए जीवनमे मोह का त्याग और सहनशीलता को अपनाना जरुरी है |

"अच्छे स्वस्थ्य के लिए योग जरुरी है"


"अच्छे स्वस्थ्य के लिए योग जरुरी है"
अच्छे स्वस्थ्य के लिए आहार, विचार, व्यायाम और विश्राम जरुरी है | इनमे अगर अध्यात्मा को शामिल कर लिया जाए तो इससे स्वस्थ्य में और सुधार आयेगा | अध्यात्म से एकाग्रता, चिंतन और मन का शुध्धिकरण होगा जिससे स्वस्थ्य सदेव उत्तम रहेगा | आजकी आधुनिक जीवन सैली में आहार का संतुलन कम होता जा रहा है | प्राथना करने से हमारा मन इधर उधर नहीं भटकेगा और एकाग्रता भी बनी रहेगी | जीवन को सुखमय बनाने के लिए स्वास्थय का ठीक रहना जरुरी है और स्वस्थ्य को अध्यात्मा के साथ जोड़ दिया जाए तो जीवन आनंद और ख़ुशी से भर जायेगा |

"समाज को जागना होगा"


"समाज को जागना होगा"
महिलाओ पर जब भी कोई अत्याचार हिता है तो लोग पुलिस को कोसते है, लेकिन पुलिसके साथ साथ समाज की भी जिम्मेदारी बनती है की वोह मनिलाओ पर हो रहे अपराधो को रोकने में पुलिस की मदद करे | आज भी जन्मा से लेकर मृत्यु तक महिलाओं पर अत्याचार हो रहे है | आखिर सवाल यह उठता है की कब तक यह सब होता रहेगा? और इसका एक ही जवाब है जब तक समाज सोता रहेगा तब तक यह सब होता रहेगा |

કેવા હોવા જોય ગુરુ અને શિષ્ય?




કેવા હોવા જોય ગુરુ અને શિષ્ય?




આજના આ આધુનિક યુગમાં જ્યારે દરેક લોકો શિક્ષણ પર વધારે જોર આપે છે ત્યારે એક પ્રાસના દરેક વ્યક્તિને થવો જોઈએ કે કેવા હોવા હોવા જોઈએ ગુરુ અને શિષ્ય? આ સવાલનો જવાબ કદાચ મારે આપવાના હોય તો હું બે મહાન વ્યક્તિઓના નામ લયીશ એ છે શ્રી રામકૃષ્ણ પરમહંસ અને શ્રી સ્વામી વિવેકાનંદ,

શ્રી રામ કૃષ્ણ પરમહંસ જેવા ગુરુ હવા જોઈએ શ્રી સ્વામી વિવેક નંદ જેવા શિષ્ય હોવા જોઈએ, જગતના ઉચ્ચતમ આધ્યાક્મિક, સત્યનો શક્શત કરી ચુકેલા સિદ્ધ ગુરુને જ્યારે યોગ્ય શિષ્ય મળી જાય ત્યારે તેઓ એ સત્યની પ્રતીતિ કરાવવા આતુર થાય જાય છે. શ્રી રામ કૃષ્ણે વિવેકાનંદની અગાધ આધ્યાક્મિક શક્યતાઓ જોયીલીધી હતી પણ સમય પાક્યો ના હોવાથી એમને ધીરજ રાખવી પડી.


શ્રી રામકૃષ્ણને વિવેકાનંદ પ્રત્યે એટલો પ્રેમ હતો કે થોડા દિવસ સુધી દક્શીનેસ્વાર ના આવતા તો તેઓ આકુલ વ્યાકુળ થઇ જતા. વિવેકાનંદ આવતા નહિ ત્યાં સુધી તેમને ચેન પડતું નહીં. અન્ય શિષ્યને અને તેઓ ખુબ પ્રેમ પૂર્વક ઉપદેશ આપતા હતા, એકવાર ઘણા દિવસો સુધી વિવેકાનંદ દક્શીનેશ્વર આવ્યા નહીં ત્યારે શ્રી રામ કૃષ્ણ અત્યંત આકુલ વ્યાકુળ થઇ ગયા. પરંતુ જ્યારે તેઓ આવતા ત્યારે તેમનો ઘણો આનદ થતો