"હજુ સ્વાઈન ફ્લુ જીવિત છે"
સ્વાઈન ફ્લુને કારણે રાજ્ય દેશ અને સંપૂર્ણ વિશ્વ માં અનેક લોકોના મૃત્યુ થયા છે, જો તેને રોકવામાં નહિ આવે તો એ પ્રક્રિયા ચાલુજ રહેશે. આ ભયાનક બીમારી ને રોકવા માટે જરૂર છે તો માત્ર લોક જાગૃતિની લોક જાગૃતિ લાવવા માટે સમૂહ માધ્યમો ખુબજ અગત્યનો ભાગ ભજવે છે, આ ઉપરાંત દેશના દરેક નાગરિકે આ રોગથી બચવા માટે તેને સમજવો પડશે અને તેનાથી બચવા માટે નિયમિત યોગ પ્રાણાયામ કરવો પડશે.
Friday, December 11, 2009
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment