Friday, December 11, 2009

"હજુ સ્વાઈન ફ્લુ જીવિત છે"


"હજુ સ્વાઈન ફ્લુ જીવિત છે"


સ્વાઈન ફ્લુને કારણે રાજ્ય દેશ અને સંપૂર્ણ વિશ્વ માં અનેક લોકોના મૃત્યુ થયા છે, જો તેને રોકવામાં નહિ આવે તો એ પ્રક્રિયા ચાલુજ રહેશે. આ ભયાનક બીમારી  ને રોકવા માટે જરૂર છે તો માત્ર લોક જાગૃતિની લોક જાગૃતિ લાવવા માટે સમૂહ માધ્યમો ખુબજ અગત્યનો ભાગ ભજવે છે, આ ઉપરાંત દેશના દરેક નાગરિકે આ રોગથી બચવા માટે તેને સમજવો પડશે અને તેનાથી  બચવા માટે  નિયમિત યોગ પ્રાણાયામ કરવો પડશે.

No comments:

Post a Comment